34.2 C
Kadi
Wednesday, March 29, 2023

પાટણ શહેર ની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા પર્વને લઈ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું


પાટણ શહેર ની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા પર્વને લઈ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું પાટણ શહેર માં કર્મભૂમિ સોસાયટી ખાતે નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરવામાં આવી હતી અને આજે દશેરાના દિવસે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ . 26 વર્ષથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર કર્મભૂમિ સોસાયટી ખાતે આજ રોજ દશેરા નો નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ . આ નવચંડી યજ્ઞ છેલ્લા 26 વર્ષથી કરવામાં આવે છે . ત્યારે આજે પણ નવલા નોરતા પૂર્ણ થયા બાદ દશેરાના શુભ દિવસે નવચંડી યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . ત્યારે આ સોસાયટીના રહીશ એવા સતિષ સ્વામી પરિવારે આ યજ્ઞની યજમાની નો લાભ લીધો હતો . માઁ દુર્ગાની પૂજા અર્ચના કરી આ પ્રસંગે સોસાયટી ના તમામ રહીશો યજ્ઞ વિધિમાં ખાસ હાજર રહી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરી હતી અને શ્રીફળ હોમી , માતાજીની આરાધના કરી , પ્રસાદ લઈ સર્વ સોસાયટી ના સભ્યોએ ધન્યતા અનુભવી હતી


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!