30.9 C
Kadi
Monday, May 29, 2023

માંગરોળ માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની ચૂંટણી રદ કરવા ખેત નિયામકનો આદેશ


માંગરોળ યાર્ડમાં એપ્રિલ માસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત વિભાગની મંડળીઓનો નિયમ વિરુદ્ધ સમાવેશ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થતા રાજ્યના ખેત બજાર અને ગ્રામ અર્થતંત્રના નિયમ કે માંગરોળ ખેડૂત વિભાગની ચૂંટણી રદ કરવા અને ત્રણ માસ માં નવેસરથી ચૂંટણી કરવા આદેશ કર્યો છે આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળ માર્કેટ યાર્ડમાં ગત એપ્રિલ માસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી

જેમાં મતદાર યાદીમાં ખેડૂત વિભાગની 13 મંડળીઓનો નિયમ વિરુદ્ધ સમાવેશ કરવામાં આવ્યા ની માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી ને વાંઢો અરજી આપવામાં આવી હતી પરંતુ તે નકારવામાં આવી હતી આથી રાજ્ય ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકને અપીલ કરવામાં આવી હતી આ અપીલ ચાલી જતા ખેત નિયામક કે અપીલ ગ્રાહ્ય રાખી તારીખ 19 10 2022 ના માંગરોળ યાર્ડના ખેડૂત વિભાગના 10 સભ્યોની ચૂંટણી રદ કરવા અને ત્રણ માસમાં નવેસરથી ચૂંટણીની કાર્યવાહી કરવા હુકમ કર્યો છે હાલ આ બાબતને લઈને માંગરોળ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ચર્ચા વ્યાપી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!